પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
પ્રેરિતોનાં ક્રત્યો 2:31
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
Notes
No Verse Added
History
પ્રેરિતોનાં ક્રત્યો 2:31 (02 03 am)
અમારા વિશે
Contact Us
પ્રેરિતોનાં ક્રત્યો 2:31
1
જ્યારે
પચાસમાનો
દિવસ
આવ્યો
ત્યારે,
પ્રેરિતો
બધા
એક
જગ્યાએ
ભેગા
થયા
હતા.
2
અચાનક
આકાશમાંથી
અવાજ
આવ્યો.
આ
અવાજ
સખત
ફૂંકાતા
પવનના
જેવો
હતો.
તેઓ
જ્યાં
બેઠા
હતાં
તે
આખું
ઘર
આ
અવાજથી
ગાજી
ઊઠ્યું.
3
અગ્નિના
જેવી
છૂટી
છૂટી
પડતી
જીભો
તેઓના
જોવામાં
આવી.આ
જીભો
છૂટી
પડીને
પ્રત્યેક
વ્યક્તિ
પર
ઊભી
બેઠી.
4
તેઓ
બધા
પવિત્ર
આત્માથી
ભરપૂર
થયા,
અને
તેઓએ
જુદી
જુદી
ભાષાઓ
બોલવાનું
શરૂ
કર્યુ.
પવિત્ર
આત્માએ
તેઓને
આ
કરવાનું
સાર્મથ્ય
આપ્યું.
5
આ
સમયે
યરૂશાલેમમાં
કેટલાક
ધાર્મિક
યહૂદિઓ
રહેતા
હતા.
દુનિયાના
દરેક
દેશમાંના
આ
માણસો
હતા.
6
આ
માણસોનો
મોટો
સમૂહ
ભેગો
થયો
હતો
કારણ
કે
તેઓએ
આ
અવાજ
સાંભળ્યો
હતો.
તેઓ
નવાઇ
પામ્યા
હતા.
કારણ
કે
પ્રેરિતો
બોલતાં
હતા.
અને
દરેક
માણસે
તેઓની
પોતાની
ભાષામાં
તે
સાંભળ્યું
હતું.
7
બધા
યહૂદિઓ
આનાથી
આશ્ચર્ય
પામ્યા
હતા.
તેઓ
સમજી
શક્યા
નહિ
કે
પ્રેરિતો
આવું
કેવી
રીતે
કરી
શક્યા.
તેઓએ
કહ્યું,“જુઓ,
આ
બધા
જ
માણસો
જેઓને
આપણે
બોલતાં
સાંભળીએ
છીએ
તે
બધા
શું
ગાલીલના
નથી?
8
પણ
આપણે
તેઓને
આપણી
પોતાની
ભાષામાં
બોલતાં
સાંભળીએ
છીએ.
આ
કેવી
રીતે
શક્ય
છે?
આપણે
બધા
જ
જુદી
જુદી
જગ્યાઓના
છીએ:
9
પાર્થીઓ,
માદીઓ,
એલામીઓ,
મેસોપોતામિયાના,
યહૂદિયાના,
કપ્પદોકિયાના,
પોન્તસના,
આશિયાના,
10
ફુગિયાના,
પમ્ફૂલિયાના,
ઇજીપ્તના,
લિબિયાના,
કૂરેની
ભાષા
તથા
રોમ
વિસ્તારના
પ્રવાસીઓ,
યહૂદિ
તથા
બીન-યહૂદિઓમાંથી
થએલા
યહૂદિ,
11
આમ
આપણે
જુદા
જુદા
દેશોના
છીએ.
પણ
આપણે
આ
માણસને
આપણી
પોતાની
ભાષામાં
સાંભળીએ
છીએ!
તેઓ
દેવના
જે
કંઈ
મોટાં
કામો
વિષે
કહે
છે
તે
આપણે
બધા
સમજી
શકીએ
છીએ.”
12
બધા
લોકો
આશ્ચર્યચકિત
થયા.
અને
મૂંઝાયા.
તેઓ
એકબીજાને
પૂછે
છે,
“આ
શું
થઈ
રહ્યું
છે?”
13
બીજા
લોકો
પ્રેરિતો
તરફ
ઠઠ્ઠા
કરી
રહ્યાં
હતા.
આ
લોકોએ
વિચાર્યુ
કે
પ્રેરિતોએ
વધારે
પડતો
દ્ધાક્ષારસ
પીધેલો
છે.
14
પછી
પિતર
અગિયાર
બીજા
પ્રેરિતો
સાથે
ઊભો
રહ્યો.
તે
એટલા
મોટા
અવાજે
બોલ્યો
કે
જેથી
બધા
લોકો
સાંભળી
શકે.
તેણે
કહ્યું,
“મારા
યહૂદિ
ભાઈઓ
તથા
યરૂશાલેમમાં
તમારામાંના
બધા
જે
રહો
છો,
હું
તમને
કંઈક
કહીશ,
જે
જાણવાની
તમારે
જરુંર
છે.
કાળજીપૂર્વક
સાંભળો.
15
આ
માણસો
તમે
ધારો
છો
એમ
પીધેલા
નથી;
હજુ
સવારના
નવ
વાગ્યા
છે!
16
પણ
યોએલ
પ્રબોધકે
જે
બાબત
માટે
લખ્યું
હતું
તે
આજે
તમે
અહીં
થતું
જુઓ
છો.
યોએલ
પ્રબોધકે
જે
લખ્યું
છે
તે
આ
છે:
17
“દેવ
કહે
છે
કે:
છેલ્લા
દિવસોમાં,
હું
મારો
આત્મા
બધા
લોકો
પર
રેડી
દઈશ.
તમારા
પુત્રો
અને
પુત્રીઓ
પ્રબોધ
કરશે.
તમારા
જુવાનોને
સંદર્શનો
થશે.
તમારા
વૃદ્ધોને
ખાસ
સ્વપ્નો
આવશે.
18
તે
સમયે,
હું
મારા
સેવક-સેવિકાઓ
પર
મારો
આત્મા
રેડીશ
અને
તેઓ
પ્રબોધ
કરશે.
19
હું
ઊચે
આકાશમાં
આશ્ચર્યજનક
કામો
બતાવીશ.
હું
નીચે
પૃથ્વી
પર
તેના
અદભૂત
ચિહનો
આપીશ.
ત્યાં
લોહી,
અગ્નિ,
અને
ધુમાડાના
ગોટેગોટા
દેખાડીશ.
20
સૂર્યનું
પરિવર્તન
અંધકારમાં
થશે,
અને
ચંદ્ર
લાલ
લોહી
જેવો
બનશે.
પછી
પ્રભુનો
મહાન
તથા
પ્રસિધ્ધ
દિવસ
આવશે.
21
અને
પ્રત્યેક
માણસ
જે
પ્રભુમાં
વિશ્વાસ
કરશે
ત
તારણ
પામશે.”
યોએલ
2:
28
-
32
22
“મારા
યહૂદિ
ભાઈઓ,
આ
શબ્દો
ધ્યાનથી
સાંભળો:
નાસરેથનો
ઈસુ
એક
ઘણો
વિશિષ્ટ
માણસ
હતો.
દેવે
તમને
આ
સ્પષ્ટ
દર્શન
કરાવ્યું
છે.
દેવે
પરાક્રમો
અને
આશ્ચર્યો
તથા
ચમત્કારોથી
તે
સાબિત
કર્યુ
છે.
તે
ઈસુ
દ્ધારા
કરવામાં
આવ્યું
હતું.
તમે
બધાએ
આ
બાબતો
જોઈ
છે.
તેથી
તમે
જાણો
છો
કે
આ
સાચું
છે.
23
તમને
ઈસુ
સોંપવામાં
આવ્યો,
અને
તમે
તેની
હત્યા
કરી.
દુષ્ટ
માણસોની
સહાયથી
તમે
ખીલા
ઠોકીને
ઈસુને
વધસ્તંભે
જડાવ્યો.
પણ
દેવ
તો
જાણતો
હતો
કે
આ
બધું
થવાનું
છે.
આ
દેવની
યોજના
હતી.
ઘણા
સમય
પહેલા
દેવે
આ
યોજના
ઘડી
હતી.
24
ઈસુએ
મૃત્યુની
વેદના
સહન
કરી,
પણ
દેવે
તેને
એ
બધી
વેદનાઓમાંથી
મુક્ત
કર્યો.
દેવે
ઈસુને
મૃત્યુમાંથી
ઊઠાડ્યો.મૃત્યુ
ઈસુને
પકડી
શક્યું
નહિ.
25
દાઉદે
ઈસુના
સંદર્ભમાં
આમ
કહ્યું
છે:
‘મેં
પ્રભુને
હંમેશા
મારી
સંન્મુખ
જોયો;
મને
સલામત
રાખવા
માટે
તે
મારી
જમણી
બાજુએ
છે.
26
તેથી
મારું
હ્રદય
પ્રસન્ન
છે,
અને
મારી
જીભ
હર્ષોલ્લાસ
વ્યક્ત
કરે
છે.
હા,
મારું
શરીર
પણ
આશામાં
રહેશે.
27
કારણ
કે
તું
મારા
આત્માને
મૃત્યુના
સ્થળે
છોડશે
નહિ.
તું
તારા
પવિત્રને
પણ
કબરમાં
કોહવાણ
જોવા
દઇશ
નહિ.
28
તેં
મને
જીવન
જીવતાં
શીખ્વયું
છે.
તું
તારી
નજીક
આવીશ
અને
મને
આનંદથી
ભરપૂર
કરીશ.’
ગીતશાસ્ત્ર
16
:8-
11
29
“મારા
ભાઈઓ,
હું
તમને
આપણા
પૂર્વજ
દાઉદના
સંદર્ભમાં
સાચું
કહીશ.
તે
મૃત્યુ
પામ્યોં
હતો
અને
તેને
દફનાવવામાં
આવ્યો
હતો.
તેની
કબર
આજે
પણ
આપણી
પાસે
છે.
30
દાઉદ
એક
પ્રબોધક
હતો
અને
દેવે
જે
કહ્યું
તે
જાણતો
હતો.
દેવે
દાઉદને
વચન
આપ્યું
હતું
કે
તે
દાઉદના
પરિવારમાંથી
કોઈ
વ્યક્તિને
દાઉદના
જેવો
રાજા
બનાવશે.
31
દાઉદે
તે
થતાં
પહેલા
આ
જાણ્યું.
તેથી
તે
વ્યક્તિના
સંદર્ભમાં
દાઉદે
આમ
કહ્યું:
‘તેને
મૃત્યુની
જગ્યાએ
રહેવા
દેવામાં
આવ્યો
ન
હતો.
તેનું
શરીર
કબરમાં
સડવા
દીધું
નહિ.’દાઉદ
મૃત્યુમાંથી
પુનરુંત્થાન
પામેલ
ખ્રિસ્તના
સંદર્ભમાં
કહેતો
હતો.
32
તેથી
ઈસુ
મૃત્યુમાંથી
સજીવન
થયેલ
દેવ
છે,
દાઉદ
નહિ!
આપણે
બધા
આ
માટે
સાક્ષી
છીએ.
આપણે
તેને
જોયો
છે!
33
ઈસુનો
આકાશમાં
લઈ
જવામાં
આવેલ
છે.
તેથી
ઈસુ
દેવની
જમણી
બાજુએ
દેવની
સાથે
છે.
પિતાએ
(દેવ)
હવે
ઈસુને
પવિત્ર
આત્મા
આપેલ
છે.
દેવે
જે
વચન
આપ્યું
હતું
તે
પવિત્ર
આત્મા
છે.
તેથી
હવે
ઈસુ
તે
આત્મા
રેડી
રહ્યો
છે.
તમે
જે
જુઓ
છે
અને
સાંભળે
છો
તે
આ
છે.
34
જે
એકને
આકાશમાં
લઈ
જવામાં
આવેલ
છે
તે
દાઉદ
ન
હતો.
જેને
આકાશમાં
લઈ
જવામાં
આવ્યો
હતો
તે
તો
ઈસુ
હતો.
દાઉદે
પોતે
જ
કહ્યું
છે:‘પ્રભુએ
(દેવ)
મારા
પ્રભુને
કહ્યું:
35
જ્યાં
સુધી
હું
તારા
દુશ્મનોને
હું
તારી
સત્તામાં
ના
સોંપું
ત્યાં
સુધી
મારી
જમણી
બાજુએ
બેસ.’
ગીતશાસ્ત્ર
11
0:1
36
‘તેથી
બધા
યહૂદિ
લોકોએ
આ
સત્ય
જાણવું
જોઈએ,
દેવે
ઈસુને
પ્રભુ
અને
ખ્રિસ્ત
બનાવ્યો
છે.
તે
એ
જ
માણસ
છે
જેને
તમે
વધસ્તંભે
ખીલા
મારીને
જડ્યો!”
37
જ્યારે
લોકોએ
આ
સાંભળ્યું
ત્યારે,
તેઓ
ઘણા
દુ:ખી
થયા.
તેઓએ
પિતર
અને
બીજા
શિષ્યોને
પૂછયું,
‘ભાઈઓ,
અમારે
શું
કરવું
જોઈએ?”
38
પિતરે
તેઓને
કહ્યું,
“પસ્તાવો
કરો.
તમારામાંનો
દરેક
ઈસુ
ખ્રિસ્તના
નામે
બાપ્તિસ્મા
પામો.
પછી
દેવ
તમારાં
પાપોને
માફ
કરશે.
અને
તમને
પવિત્ર
આત્માનું
દાન
પ્રાપ્ત
થશે.
39
આ
વચન
તમારા
માટે
છે
અને
તે
તમારાં
બાળકો
તથા
જે
લોકો
દૂર
દૂર
છે
તેઓને
માટે
પણ
છે.
આપણા
પ્રભુ
દેવ
તેની
પાસે
જેટલાંને
બોલાવશે
તે
દરેક
માણસ
માટે
છે.”
40
પિતરે
બીજા
ઘણા
શબ્દોથી
તેઓને
ચેતવણી
આપી;
તેણે
તેઓને
કહ્યું,
“હાલમાં
જે
દુષ્ટ
લોકો
જીવી
રહ્યા
છે
તેઓથી
તમારી
જાતનો
બચાવ
કરો!”
41
પછી
જે
લોકોએ
પિતરે
કહ્યું
હતું
તેમાં
વિશ્વાસ
કર્યો
તેઓ
બાપ્તિસ્મા
પામ્યાં.
તે
દિવસે
આશરે
3,000
લોકો
વિશ્વાસીઓના
સમૂહમાં
ઉમેરાયા.
42
વિશ્વાસીઓએ
સંગતમાં
ભેગા
મળવાનું
ચાલું
રાખ્યું.
તેઓ
પ્રેરિતોના
બોધ
શીખવામાં
તેઓના
સમયનો
ઉપયોગ
કરતા.
વિશ્વાસીઓ
એકબીજાના
સહભાગી
બન્યા.
તેઓ
રોટલી
ભાગવામાં
તથા
પ્રાર્થના
કરવામાં
લાગું
રહ્યા.
43
પ્રેરિતો
ઘણા
અદભૂત
કૃત્યો
અને
ચમત્કારો
કરતા
હતાં.
પ્રત્યેક
માણસના
હ્રદયમાં
દેવના
માટે
મહાન
સન્માનની
ભાવના
જાગી.
44
બધા
જ
વિશ્વાસીઓ
સાથે
રહેતાં.
તેઓ
દરેક
વસ્તુઓ
વહેંચતા.
45
વિશ્વાસીઓએ
તેઓની
જમીનો
તથા
તેઓની
માલિકીની
વસ્તુઓ
વેચી
અને
પછી
તે
પૈસા
તેઓનામાં
જ
દરેકની
જરૂરીયાત
પ્રમાણે
વહેંચી
આપ્યા.
46
વિશ્વાસીઓ
પ્રતિદિન
મંદિરના
આંગણામાં
ભેગા
મળતા.
તેઓ
બધાને
હેતુ
સર્વ
સામાન્ય
હતો.
તેઓ
તેઓના
ઘરોમાં
એક
સાથે
જમતા.
તેઓ
રોટલી
ભાંગીને
ઉમંગથી
તથા
નિખાલસથી
ખાતા.
47
વિશ્વાસીઓ
દેવની
સ્તુતિ
કરતા
અને
બધા
જ
લોકોને
તેઓ
ગમતા.
પ્રતિદિન
વધારે
ને
વધારે
માણસોનો
ઉદ્ધાર
થતો;
પ્રભુ
વિશ્વાસીઓના
સમૂહમાં
તે
લોકોનો
ઉમેરો
કરતો
હતો.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References