પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
યોહાન 7:32
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
Notes
No Verse Added
History
યોહાન 7:32 (06 49 am)
અમારા વિશે
Contact Us
યોહાન 7:32
1
આ
પછી,
ઈસુએ
ગાલીલના
પ્રદેશની
આજુબાજુ
મુસાફરી
કરી.
ઈસુ
યહૂદિયામાં
મુસાફરી
કરવા
ઈચ્છતો
નહોતો,
કારણ
કે
ત્યાંના
યહૂદિઓ
તેને
મારી
નાખવા
ઈચ્છતા
હતાં.
2
તે
યહૂદિઓના
માંડવાપર્વનો
સમય
પાસે
હતો.
3
તેથી
ઈસુના
ભાઈઓએ
તેને
કહ્યું,
“તારે
અહીંથી
નીકળી
જવું
જોઈએ
અને
યહૂદિયાના
ઉત્સવમાં
જવું
જોઈએ.
પછી
ત્યાં
તારા
શિષ્યો
તું
જે
ચમત્કારો
કરે
છે
તે
જોઈ
શકશે.
4
જો
કોઈ
વ્યક્તિ,
લોકો
તેને
ઓળખે
તેમ
ઈચ્છતી
હોય
તો
પછી
તે
વ્યક્તિએ
તે
જે
કામ
કરે
તે
છુપાવવા
જોઈએ
નહિ.
તારી
જાતને
જગત
સમક્ષ
જાહેર
કર.
તું
જે
ચમત્કારો
કરે
તે
તેઓને
જોવા
દે.”
5
(ઈસુના
ભાઈઓએ
પણ
તેનામાં
વિશ્વાસ
કર્યો
નહિ.)
6
જગત
તમને
ધિક્કારી
શકશે
નહિ.
પરંતુ
જગત
મને
ધિક્કારે
છે.
શા
માટે?
કારણ
કે
હું
જગતમાં
લોકોને
કહું
છું
કે
તેઓ
ભૂંડા
કામો
કરે
છે.
7
તેથી
તમે
પર્વમાં
જાઓ.
હવે
હું
પર્વમાં
જઈશ
નહિ.
મારા
માટેનો
યોગ્ય
સમય
હજુ
આવ્યો
નથી.”
8
ઈસુ
આમ
કહ્યા
પછી
ગાલીલમાં
રહ્યો.
9
તેથી
ઈસુના
ભાઈઓ
પર્વમાં
જવા
વિદાય
થયા.
તેઓના
વિદાય
થયા
પછી
ઈસુ
પણ
ગયો.
પરંતુ
લોકો
તેને
ન
જુએ
તે
રીતે
ગયો.
10
યહૂદિઓ
પર્વમાં
ઈસુને
શોધતા
હતા.
યહૂદિઓએ
કહ્યું,
“તે
માણસ
ક્યાં
છે?”
11
ત્યાં
લોકોનો
મોટો
સમૂહ
હતો.
આ
લોકોમાંના
ઘણા
એકબીજા
સાથે
અંદરોઅંદર
ઈસુ
વિષે
ગુપ્ત
રીતે
વાતો
કરતા
હતા.
કેટલાક
લોકોએ
કહ્યું,
“તે
એક
સારો
માણસ
છે,”
પણ
બીજા
લોકોએ
કહ્યું,
“ના,
તે
લોકોને
મૂર્ખ
બનાવે
છે.”
12
પરંતુ
લોકોમાંથી
કોઈની
પણ
જાહેરમાં
ઈસુ
વિષે
બોલવાની
હિંમત
ન
હતી.
લોકો
યહૂદિ
આગેવાનોથી
ડરતા
હતા.
13
પર્વ
લગભગ
અડધુ
પૂરું
થયુ
હતુ.
પછી
ઈસુ
મંદિરમાં
ગયો
અને
બોધ
શરું
કર્યો.
14
યહૂદિઓ
આશ્ચર્ય
પામ્યા.
તેઓએ
કહ્યું,
“આ
માણસે
શાળામાં
કદી
અભ્યાસ
કર્યો
નથી.
આટલી
બધી
વિધા
તે
કેવી
રીતે
શીખ્યો?”
15
ઈસુએ
ઉત્તર
આપ્યો,
“હું
જે
બોધ
આપું
છું
તે
મારો
પોતાનો
નથી
પણ
જેણે
મને
મોકલ્યો
છે
તેનો
(દેવ)
છે.
16
જો
કોઈ
માણસ
દેવ
જે
ઈચ્છે
છે
તે
કરવા
ઈચ્છે
તો
પછી
તે
વ્યક્તિ
જાણશે
કે
મારો
બોધ
દેવ
પાસેથી
આવે
છે.
અથવા
17
કોઈ
વ્યક્તિ
તેના
વિચારનો
બોધ
આપે
છે
તેના
પોતાના
માટે
માન
મેળવવાનો
પ્રયત્ન
કરે
છે.
પરંતુ
જે
વ્યક્તિ
તેને
મોકલનાર
માટે
માન
મેળવવા
પ્રયત્ન
કરે
છે
તે
વ્યક્તિ
સાચું
કહે
છે.
તેનામાં
કશું
ખોટું
હોતું
નથી.
18
તમને
નિયમશાસ્ત્ર
આપ્યુ.
ખરું
ને?
પરંતુ
તમારામાંના
કોઈએ
તેનું
પાલન
કર્યુ
નથી.
તમે
શા
માટે
મને
મારી
નાખવા
પ્રયત્ન
કરો
છો?”
19
લોકોએ
ઉત્તર
આપ્યો,
“તારામાં
અશુદ્ધ
આત્મા
પ્રવેશેલો
છે
અને
તને
ગાંડો
બનાવ્યો
છે!
અમે
તને
મારી
નાખવાનો
પ્રયત્ન
કરતા
નથી.”
20
ઈસુએ
તેઓને
કહ્યું,
“મેં
એક
ચમત્કાર
કર્યો
અને
તમે
બધા
અચરજ
પામ્યા.
21
મૂસાએ
તમને
સુન્નતનો
નિયમ
આપ્યો
છે.
(પરંતુ
ખરેખર
મૂસાએ
તમને
સુન્નતનો
નિયમ
આપ્યો
નથી.
મૂસાના
પહેલા
જે
લોકો
જીવી
ગયા
તેઓની
પાસેથી
સુન્નતનો
નિયમ
આવ્યો
છે.)
તેથી
કેટલીક
વાર
વિશ્રામવારે
શિશુની
સુન્નત
કરવામાં
આવે
છે.
22
આ
બતાવે
છે
કે
વ્યક્તિ
વિશ્રામવારે
મૂસાના
નિયમનું
પાલન
કરવા
સુન્નત
કરાવી
શકે
છે.
તેથી
વિશ્રામવારના
દિવસે
માણસના
આખા
શરીરને
સાજા
કરવા
માટે
મારા
પર
શા
માટે
ગુસ્સે
થયા
છો?
23
વસ્તુઓ
જે
રીતે
દેખાય
છે
તેના
આધારે
ન્યાય
કરવાનું
બંધ
કરો.
ન્યાયી
બનો
અને
જે
સાચું
છે
તેનો
યથાર્થ
ન્યાય
કરો.”
24
પછી
કેટલાક
લોકો
જે
યરૂશાલેમમાં
રહે
છે
તેઓએ
કહ્યું,
“આ
તે
માણસ
છે
જેને
તેઓ
મારી
નાખવાનો
પ્રયત્ન
કરે
છે.
25
પરંતુ
તે
જ્યાં
બધા
જોઈ
શકે
અને
તેને
સાંભળી
શકે
ત્યાં
બોધ
આપે
છે.
અને
કોઈ
પણ
વ્યક્તિ
તેને
બોધ
આપતા
અટકાવવાનો
પ્રયત્ન
કરતા
નથી.
અધિકારીઓએ
શું
ખરેખર
નિર્ણય
કર્યો
હશે
કે
તે
ખરેખર
ખ્રિસ્ત
જ
છે?
26
પણ
અમે
જાણીએ
છીએ
કે
આ
માણસનું
ઘર
ક્યાં
છે.
પણ
ખરેખર
ખ્રિસ્ત
જ્યારે
આવશે
ત્યારે
કોઈ
વ્યક્તિ
જાણશે
નહિ
કે
તે
ક્યાંથી
આવે
છે?”
27
ઈસુ
હજી
મંદિરમાં
શીખવતો
હતો.
ઈસુએ
કહ્યું,
“હા,
તમે
મને
જાણો
છો
અને
હું
ક્યાંનો
છું
એ
પણ
તમે
જાણો
છો.
પણ
હું
મારી
પોતાની
સત્તાથી
આવ્યો
નથી.
જેણે
મોકલ્યો
છે
તે
(દેવ)
સત્ય
છે.
તમે
તેને
ઓળખતા
નથી.
28
પણ
હું
તેને
ઓળખું
છું
અને
હું
તેની
પાસેથી
આવ્યો
છું.
તેણે
મને
મોકલ્યો
છે.”
29
જ્યારે
ઈસુએ
આ
કહ્યું,
લોકોએ
તેની
ધરપકડ
કરવા
પ્રયત્ન
કર્યો.
પણ
કોઈ
વ્યક્તિએ
ઈસુ
પર
હાથ
નાખ્યો
નહિ.
હજુ
ઈસુને
મારી
નાખવા
માટેનો
યોગ્ય
સમય
ન
હતો.
30
પરંતુ
લોકોમાંના
ઘણા
ઈસુમાં
વિશ્વાસ
રાખતા
હતા.
લોકોએ
કહ્યું,
“અમે
ખ્રિસ્તની
આવવાની
રાહ
જોઈએ
છીએ.
જ્યારે
ખ્રિસ્ત
આવશે,
ત્યારે
તે
શું
આ
માણસ
(ઈસુ)
કરતા
વધારે
ચમત્કારો
કરશે?
ના!
આથી
આ
માણસ
જ
ખ્રિસ્ત
હોવો
જોઈએ.”
31
ઈસુ
વિષે
લોકો
જે
ગણગણાટ
કરતા
હતા
તે
ફરોશીઓએ
સાંભળ્યું.
તેથી
મુખ્ય
યાજકો
અને
ફરોશીઓએ
કેટલાક
મંદિરના
ભાલદારોને
ઈસુની
ધરપકડ
કરવા
મોકલ્યા.
32
પછી
ઈસુએ
કહ્યું,
“હજુ
થોડો
સમય
હું
તમારી
સાથે
રહીશ.
પછી
હું
જેણે
(દેવ)
મને
મોકલ્યો
છે
તેની
પાસે
પાછો
જઈશ.
33
તમે
મારી
શોધ
કરશો,
પણ
તમે
મને
શોધી
શકશો
નહિ.
અને
જ્યાં
હું
છું
ત્યાં
તમે
આવી
શકશો
નહિ.”
34
યહૂદિઓએ
એકબીજાને
કહ્યું,
“આ
માણસ
ક્યાં
જશે
કે
આપણે
શોધી
શકીશું
નહિ.
જ્યાં
આપણા
લોકો
રહે
છે
તે
ગ્રીક
શહેરમાં
તે
જશે?
શું
તે
ગ્રીક
લોકોને
ત્યાં
બોધ
આપશે?
35
માણસ
(ઈસુ)
કહે
છે,
‘તમે
મને
શોધશો
પણ
તમે
મને
શોધી
શકશો
નહિ.’
અને
તે
એમ
પણ
કહે
છે,
‘હું
જ્યાં
છું
ત્યાં
તમે
આવી
શકશો
નહિ’
તેનો
અર્થ
શો?”
36
પર્વનો
છેલ્લો
દિવસ
આવ્યો.
તે
ઘણો
જ
અગત્યનો
દિવસ
હતો.
તે
દિવસે
ઈસુ
ઊભો
થયો
અને
મોટા
સાદે
કહ્યું,
“જો
કોઈ
માણસ
તરસ્યો
હોય
તો
તે
મારી
પાસે
આવે
અને
પીએ.
37
જો
કોઈ
માણસ
મારામાં
વિશ્વાસ
મૂકે
છે
તો
તેના
હૃદયમાંથી
જીવતા
પાણીની
નદીઓ
વહેશે.
શાસ્ત્ર
જે
કહે
છે
તે
એ
જ
છે.”
38
ઈસુ
પવિત્ર
આત્મા
વિષે
કહેતો
હતો.
પવિત્ર
આત્મા
હજુ
લોકોને
આપવામાં
આવ્યો
ન
હતો
કારણ
કે
હજુ
ઈસુ
મૃત્યુ
પામીને
મહિમાવાન
થયો
ન
હતો.
પણ
પાછળથી
પેલા
લોકો
જે
ઈસુમાં
વિશ્વાસ
રાખશે
તેઓ
આત્માને
પ્રાપ્ત
કરશે.
39
લોકોએ
ઈસુએ
જે
બધી
બાબતો
કહી
તે
સાંભળી.
કેટલાક
લોકોએ
કહ્યું,
“આ
માણસ
ખરેખર
પ્રબોધક
જ
છે.”
40
બીજા
કેટલાક
લોકોએ
કહ્યું,
“તે
જ
ખ્રિસ્ત
છે.”બીજા
લોકોએ
કહ્યું,
“ખ્રિસ્ત
ગાલીલમાંથી
આવશે
નહિ.
41
શાસ્ત્ર
કહે
છે,
ખ્રિસ્ત
દાઉદના
વંશમાંથી
આવનાર
છે,
અને
શાસ્ત્ર
કહે
છે
કે
ખ્રિસ્ત
બેથલેહેમમાંથી
આવનાર
છે,
જે
શહેરમાં
દાઉદ
હતો.”
42
તેથી
લોકો
ઈસુ
વિષે
એકબીજા
સાથે
સંમત
થયા
નહિ.
43
કેટલાક
લોકો
ઈસુની
ધરપકડ
કરવા
ઈચ્છતા
હતા.
પણ
આમ
કરવાનો
કોઈએ
પ્રયત્ન
કર્યો
નહિ.યહૂદિ
અધિકારીઓએ
વિશ્વાસ
કરવાની
ના
પાડી
44
મંદિરના
ભાલદારો
મુખ્ય
યાજકો
અને
ફરોશીઓ
પાસે
પાછા
ગયા.
યાજકો
અને
ફરોશીઓએ
પૂછયું,
“તમે
ઈસુને
શા
માટે
લાવ્યા
નથી?”
45
મંદિરના
ભાલદારોએ
ઉત્તર
આપ્યો,
“તે
જે
બાબતો
કહે
છે
તે
કોઈ
પણ
માણસના
શબ્દો
કરતા
મહાન
છે.”
46
ફરોશીઓએ
ઉત્તર
આપ્યો,
“ઈસુએ
તમને
પણ
મૂર્ખ
બનાવ્યા
શું!
47
અધિકારીઓમાંથી
કોઈએ
તેનામાં
વિશ્વાસ
કર્યો?
ના!
શું
આપણા
ફરોશીઓમાંથી
કોઈને
તેનામાં
વિશ્વાસ
હતો?
ના!
48
પણ
પેલા
લોકો
બહાર
છે
તેઓ
નિયમશાસ્ત્ર
વિષે
જાણતા
નથી.
તેઓ
દેવના
શાપિત
છે!”
49
નિકોદેમસ
ત્યાં
તે
સમૂહમાં
હતો.
નિકોદેમસ
તેઓમાંનો
એક
જે
અગાઉ
ઈસુ
પાસે
આવ્યો
હતો.
નિકોદેમસે
કહ્યું,
50
“માણસને
પહેલા
સાંભળ્યા
વિના
શું
આપણું
નિયમશાસ્ત્ર
આપણને
તેનો
ન્યાય
કરવા
દે
છે?
જ્યાં
સુધી
તેણે
શું
કર્યું
છે
તે
આપણે
જાણીએ
નહિ
ત્યાં
સુધી
આપણે
તેનો
ન્યાય
કરી
શકતા
નથી.”
51
યહૂદિ
અધિકારીઓએ
ઉત્તર
આપ્યો,
“શું
તું
પણ
ગાલીલનો
છે?
શાસ્ત્રોનો
અભ્યાસ
કર,
તું
વાંચી
શકીશ
કે
કોઈ
પ્રબોધક
ગાલીલમાંથી
આવનાર
નથી.”(યોહાનની
કેટલીક
પ્રાચીન
નકલોમાં
7:
52
-8:
11
કલમો
ઉમેરેલ
નથી)
53
બધા
યહૂદિ
અધિકારીઓ
તેને
છોડીને
ગયા.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References