7. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
|
9. તમારા પિતૃઓએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારાં હ્રદયોને કઠણ ન કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
|
10. ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”
|