4. રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે.
તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. |
6. તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને
અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો. |
8. હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો.
જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા. |
9. આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો
અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે. PE |