પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” [QBR] તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; [QBR] ભલું કરનાર કોઈ નથી. [QBR]
2. સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, [QBR] તે જોવાને ઈશ્વરે આકાશમાંથી [QBR] મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી. [QBR]
3. તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; [QBR] ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ. [QBR]
4. શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? [QBR] તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે [QBR] પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી. [QBR]
5. જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; [QBR] કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; [QBR] તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે. [QBR]
6. સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! [QBR] જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, [QBR] ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 53 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 53
1. મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે નહિ.”
તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે;
ભલું કરનાર કોઈ નથી.
2. સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ,
તે જોવાને ઈશ્વરે આકાશમાંથી
મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
3. તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે;
ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.
4. શું ખોટું કરનારને કંઈ સમજણ નથી?
તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે
પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
5. જ્યાં ભય હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા;
કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે;
તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.
6. સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે!
જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે,
ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે. PE
Total 150 Chapters, Current Chapter 53 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References