3. જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે;
તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ. |
4. આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો
અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો. |