1. ગીત, વિશ્રામવારને માટે ગાયન યહોવાની આભારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
|
4. કેમ કે, હે યહોવા, તમે તમારાં કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; તમારા હાથે કરેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
|
7. જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે;
|
11. વળી મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
|