2. “તું એવું કહે છે કે, ‘એમાં મને શો ફાયદો થવાનો છે? મેં પાપ કર્યું હોત તો જે મફત તેના કરતાં હાલ મને વધારે શો નફો મળશે?
|
6. જો તેં પાપ કર્યું હોય, તો તેથી તેમની વિરુદ્ધ તું શું કરે છે? જો તારા અપરાધો વધી જાય તો તેથી તેમનું તું શું નુકસાન કરે છે?
|
11. જે આપણને પૃથ્વીનાં પશુઓના કરતાં વધારે શીખવે છે, અને જે આપણને ખેચર પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે, તે મારા સરજનહાર ઈશ્વર ક્યાં છે?’
|
14. જ્યારે તું કહે છે, ‘હું તેમને જોતો નથી, ’ ત્યારે તે નહિ સાંભળશે એ કેટલું વિશેષ સંભવિત છે! પણ તારો દાવો તો તેમની આગળ છે, માટે તું તેમની વાટ જો.
|