પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
હિબ્રૂઓને પત્ર 3
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
Notes
No Verse Added
History
હિબ્રૂઓને પત્ર 3:0 (09 29 am)
અમારા વિશે
Contact Us
હિબ્રૂઓને પત્ર 3
1
તેથી
તમારે
બધાએ
ઈસુ
વિષે
વિચાર
કરવો
જોઈએ.
દેવે
ઈસુને
આપણી
પાસે
મોકલ્યો
અને
તે
આપણા
વિશ્વાસનો
પ્રમુખ
યાજક
છે.
હું
તમને
આ
કહું
છું,
મારા
પવિત્ર
ભાઈઓ
અને
બહેનો,
તમને
સર્વને
દેવે
તેડ્યા
છે.
2
દેવે
ઈસુને
આપણી
પાસે
મોકલ્યો
છે
અને
તેને
આપણો
મુખ્ય
યાજક
બનાવ્યો
છે.
મૂસાની
જેમ
ઈસુ
પણ
દેવને
વફાદાર
હતો.
દેવના
ઘરમાં
દેવ
તેની
પાસે
જે
કરાવવા
ઈચ્છતો
હતો
તે
બધું
તેણે
કર્યું.
3
જ્યારે
મનુષ્ય
મકાન
બાંધે
છે,
ત્યારે
લોકો
મકાન
બાંધનારને
ખુબ
માન
આપે
છે.
તેમ
ઈસુ
મૂસા
કરતાં
માન
આપવાને
વધુ
યોગ્ય
ઠર્યો.
4
દરેક
મકાન
કોઈ
એક
મનુષ્ય
બાંધે
છે,
પરંતુ
દેવે
તો
આખી
દુનિયાનું
સર્જન
કર્યું
છે.
5
મૂસા
સેવકની
જેમ
ખૂબજ
વફાદાર
હતો.
દેવ
જે
ભવિષ્યમાં
કહેવાનો
છે
તે
(મૂસાએ)
તેણે
કહ્યું.
6
પણ
ખ્રિસ્ત
તો
પુત્ર
તરીકે
દેવના
ઘર
પર
વિશ્વાસુ
હતો.
આપણે
વિશ્વાસીઓ
દેવનું
ઘર
(કુટુંબ)
છીએ.
જો
આપણે
અંત
સુધી
હિંમત
તથા
આશાનું
અભિમાન
ચાલુ
રાખીએ,
તો
આપણે
દેવનું
ઘર
છીએ.
7
એ
માટે
જેમ
પવિત્ર
આત્મા
કહે
છે
તેમ:
“જો
તમે
આજે
દેવની
વાણી
સાંભળો
તો,
8
ઈસ્રાએલ
પ્રજાએ
અરણ્યમાં
કર્યું
તેમ
તમે
તમારા
હ્રદયો
કઠોર
કરશો
નહિ,
અરણ્યમાં
પ્રવાસ
કરતી
વખતે
કસોટીના
સમયમાં
તેઓએ
દેવ
વિરૂદ્ધ
બળવો
કર્યો.
9
મેં
જે
કઈ
કર્યું
તે
તમારા
લોકોએવરસ
સુધી
અરણ્યમાં
જોયું.
છતાં
તેઓએ
મારી
ધીરજની
કસોટી
કરી.
10
તેથી
હું
તે
લોકો
પર
રોષે
ભરાયો.
અને
મેં
કહ્યું,
‘તેઓ
તેમના
હ્રદયમાં
જે
વિચારે
છે
તે
હંમેશા
ખોટું
જ
છે.
તેઓને
મારા
માર્ગોની
કદી
પણ
સમજણ
પડી
નથી.’
11
તેથી
ગુસ્સે
થઈ
મેં
પ્રતિજ્ઞા
કરી:
‘તેઓ
મારા
વિસામામાં
કદી
પ્રવેશ
કરી
શકશે
નહિ.”‘
ગીતશાસ્ત્ર
95:7-11
12
માટે
હે
ભાઈઓ
અને
બહેનો,
તમે
સાવધ
રહો.
રખેને
તમારામાંના
કોઈનું
હ્રદય
અવિશ્વાસના
કારણથી
ભૂંડું
થાય,
અને
તેમ
તે
જીવતા
દેવથી
દૂર
જાય.
13
પણ
જ્યાં
સુધી
‘આજ’
કહેવાય
છે,
ત્યાં
સુધી
તમે
દિનપ્રતિદિન
એકબીજાને
ઉત્તેજન
આપો
કે
પાપના
કપટથી
તમારામાંનો
કોઈ
કઠણ
હ્રદયનો
ન
થાય
અને
દેવ
વિરૂદ્ધનો
બને
નહિ.
14
કેમ
કે
પ્રથમ
જે
વિશ્વાસ
કર્યો
હતો
તેમાં
ટકી
રહીને
જો
આપણે
અંત
સુધી
વિશ્વાસ
રાખીશું
તો
ખ્રિસ્તની
સાથે
સર્વસ્વના
ભાગીદાર
બનીશું.
15
શાસ્ત્રમાં
કહેલું
છે
કે:
“જો
આજે
તમે
દેવની
વાણી
સાંભળો,
તો
અરણ્યમાં
જેમ
ઇસ્ત્રાએલ
પ્રજાએ
જે
રીતે
દેવ
વિરૂદ્ધ
બળવો
કર્યો,
તેમ
તમે
તમારા
હ્રદય
દેવ
વિરૂદ્ધ
કઠોર
કરશો
નહિ.”
ગીતશાસ્ત્ર
95:7-8
16
દેવની
વાણી
સાંભળ્યા
છતાં
જેમણે
તેની
વિરૂદ્ધ
બંડ
પોકાર્યું.
એ
કયા
લોકો
હતા?
મૂસાની
આગેવાની
હેઠળ
ઇજીપ્તમાંથી
નીકળી
આવનાર
તે
લોકો
હતા.
17
અને
40
વરસ
સુધી
દેવ
કોના
ઉપર
ક્રોધાયમાન
થયો?
એ
જ
ઈસ્રાએલી
લોકો
કે
જેઓ
પોતાના
પાપને
કારણે
અરણ્યમાં
જ
મરણ
પામ્યા.
18
દેવની
આજ્ઞાનું
ઉલ્લંઘન
કરનાર
એ
લોકો
વિષે
દેવે
પ્રતિજ્ઞા
કરી
કહ્યું
કે,
એ
લોકો
વિશ્રામમાં
પ્રવેશ
મેળવી
શકશે
નહિ.
19
અને
આપણે
જોઈએ
છીએ
કે
એ
લોકો
પ્રવેશ
કરી
શક્યા
નહિ.
અને
દેવનો
વિશ્રામ
મેળવવા
તેઓ
શક્તિમાન
નહોતા.
શા
માટે?
કારણ
કે
તેઓએ
દેવ
પર
વિશ્વાસ
કર્યો
નહિ.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References