પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ગલાતીઓને પત્ર 6:9
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
Notes
No Verse Added
History
ગલાતીઓને પત્ર 6:9 (07 31 am)
અમારા વિશે
Contact Us
ગલાતીઓને પત્ર 6:9
1
ભાઈઓ
અને
બહેનો,
તમારા
સમૂહમાંની
કોઈ
એક
વ્યક્તિ
કંઈક
અપરાધ
કરે
તો
તમે
લોકો
આધ્યાત્મિક
હોવાને
નાતે
જે
વ્યક્તિ
અપરાધ
કરે
છે
તેની
પાસે
જાઓ.
તેને
ફરીથી
સન્નિષ્ટ
બનાવવામાં
મદદરૂપ
બનવું
જોઈએ.
તમારે
આ
વિનમ્રતાથી
કરવું
જોઈએ.
પરંતુ
સાવધ
રહેજો!
તમે
પોતે
પણ
પાપ
કરવા
પરીક્ષણમાં
પડો.
2
તમારી
મુશ્કેલીઓમાં
એકબીજાને
મદદરૂપ
થાઓ.
જ્યારે
તમે
આમ
કરો
ત્યારે
વાસ્તવમાં
ખ્રિસ્તના
નિયમને
અનુસરો
છો.
3
જ્યારે
એક
વ્યક્તિ
વિચારે
કે
તે
પોતે
મહત્તમ
છે
પરંતુ
તે
ખરેખર
ન
હોય,
ત્યારે
તે
વ્યક્તિ
પોતાને
જ
મૂર્ખ
બનાવે
છે.
4
કોઈ
પણ
વ્યક્તિએ
પોતાની
જાતને
બીજા
લોકો
સાથે
સરખામણી
ના
કરવી
જોઈએ.
દરેક
વ્યક્તિએ
પોતાના
કૃત્યની
પોતે
તપાસ
કરવી
જોઈએ.
ત્યાર
પછી
જ
પોતે
જે
કઈ
કર્યુ
છે
તે
વિષે
તે
ગર્વ
લઈ
શકે.
5
દરેક
વ્યક્તિએ
પોતાની
જવાજદારીનો
સ્વીકાર
કરવો
જોઈએ.
6
જે
વ્યક્તિ
દેવનો
ઉપદેશ
શીખી
રહી
છે
તેણે
પોતાની
પાસે
જે
કઈ
સારા
વાનાં
છે
તેમાંથી
તેના
શીખબનારને
હિસ્સો
આપવો
જોઈએ.
7
ભૂલો
મા;
દેવની
મશ્કરી
કરાય
નહિ.
વ્યક્તિ
જે
વાવે
છે
તે
જ
તે
લણે
છે.
8
જો
કોઈ
વ્યક્તિ
પોતાની
પાપી
જાતને
સંતોષવાના
હેતુથી
રોપણી
કરશે,
તો
તેની
તે
પાપમય
જાત
તેનું
મૃત્યુ
લાવશે.
પરંતુ
આત્માને
પ્રસન્ન
કરવા
જો
કોઈ
વ્યક્તિ
રોપણી
કરશે,
તો
તે
વ્યક્તિ
આત્માથી
અનંતજીવન
પ્રાપ્ત
કરશે.
9
સત્કર્મ
કરતાં
આપણે
થાકવું
નહિ.
યોગ્ય
સમયે
આપણાને
અનંતજીવન
દ્વારા
પુરષ્કૃત
કરવામાં
આવશે.
કારણ
કે
કાયર
ન
થઈએ,
તો
યોગ્ય
સમયે
લણીશું.
આપણે
સતત
પ્રયત્નશીલ
રહેવું
જોઈએ.
10
જ્યારે
અન્યના
લાભાર્થે
કાંઈક
કરવાની
આપણને
તક
હોય,
ત્યારે
તેમ
કરવું
જોઈએ.
પરંતુ
વિશ્વાસીઓના
પરિવાર
માટે
આપણે
વધારે
ખાસ
ધ્યાન
આપવું
જોઈએ.
11
હું
પોતે
આ
લખી
રહ્યો
છું.
મેં
જે
ઘણા
મોટા
શબ્દોનો
ઉપયોગ
કર્યો
છે
તેના
પ્રત્યે
ધ્યાન
આપો.
12
કેટલાએક
લોકો
તમને
સુન્નત
માટે
દબાણ
કરે
છે.
તેઓ
આમ
કરે
છે
કે
જેથી
અન્ય
લોકો
તેઓને
અપનાવે
તે
માણસોને
ભય
છે
કે
જો
તેઓ
માત્ર
ખ્રિસ્તના
વધસ્તંભને
જ
અનુસરશે
તો
તેઓ
ઉપર
જૂલમ
ગુજારવામાં
આવશે.
13
પરંતુ
ખરેખર
તો
જેઓની
સુન્નત
કરાવે
છે
તે
પોતે
જાતે
જ
નિયમને
અનુસરતા
નથી.
પરંતુ
તમે
સુન્નત
કરાવો
તેવો
આગ્રહ
તેઓ
રાખે
છે.
જેથી
પછી
તેઓ
તમને
જે
કરવાની
ફરજ
તેઓ
પાડી
શક્યા
તે
વિષે
તેઓ
બડાઈ
મારી
શકે.
14
હું
આશા
રાખું
છું
કે
આવી
બાબત
માટે
હું
પોતે
કદી
બડાઈખોર
ના
બનું.
આપણા
પ્રભુ
ઈસુ
ખ્રિસ્તનો
વધસ્તંભ
તે
એક
જ
મારે
માટે
અભિમાનનું
કારણ
છે.
ઈસુના
વધસ્તંભ
ઉપરના
મૃત્યુના
પરિણામે
મારે
માટે
આ
દુનિયા
મરી
ચૂકી
છે;
અને
દુનિયા
માટે
હું
મરી
ચૂક્યો
છું.
15
એક
વ્યક્તિએ
સુન્નત
કરાવી
છે
કે
નથી
કરાવી
તે
બિલકુલ
મહત્વનું
નથી.
દેવે
સર્જયા
છે
તેવા
નૂતન
લોકો
થવું
તે
મહત્વનું
છે.
16
જેઓ
આ
નિયમનું
પાલન
કરે
છે.
તે
સર્વને
શાંતિ
અને
કૃપા
હો.
અને
દેવના
સર્વ
લોકોને
પણ.
17
તેથી
હવે
વધુ
તસ્દી
ન
પહોંચાડશો.
મારા
શરીર
ઉપર
ઘણા
ઘાનાં
ચિહનો
છે.
અને
આ
ધાના
ચિહનો
બતાવે
છે
કે
હું
ઈસુ
ખ્રિસ્તનો
છું.
18
મારા
ભાઈઓ
અને
બહેનો,
હું
પ્રાર્થના
કરું
છું
કે
આપણા
પ્રભુ
ખ્રિસ્તની
કૃપા
તમારા
આત્માની
સાથે
હો.
આમીન.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References