પવિત્ર બાઇબલ
ભગવાનની કૃપાળુ ઉપહાર
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
ઓલ્ડ ટેસ્ટામેન્ટ
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
ન્યૂ વસિયતનામું
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
Search
The Book of Moses
Old Testament History
The Wisdom Books
મુખ્ય પ્રોફેટ
નાના પ્રબોધકો
Gospels of Jesus Christ
New Testament History
Paul's Epistles
સામાન્ય પત્ર
Endtime Epistles
Synoptic Gospel
Fourth Gospel
Tamil Bible
English Bible
Hebrew Bible
Greek Bible
Malayalam Bible
Hindi Bible
Telugu Bible
Kannada Bible
Bengali Bible
Marathi Bible
Punjabi Bible
Oriya Bible
Urdu Bible
વધુ
રોમનોને પત્ર 11:20
ઊત્પત્તિ
નિર્ગમન
લેવીય
ગણના
પુનર્નિયમ
યહોશુઆ
ન્યાયાધીશો
રૂત
1 શમુએલ
2 શમએલ
1 રાજઓ
2 રાજઓ
1 કાળવ્રત્તાંત
2 કાળવ્રત્તાંત
એઝરા
ન હેમ્યા
એસ્તેર
અયૂબ
ગીતશાસ્ત્ર
નીતિવચનો
સભાશિક્ષક
સોલોમનનાં ગીતો
યશાયા
ચર્મિયા
યર્મિયાનો વિલાપ
એઝેકીએલ
દારિયેલ
હોશિયા
યોએલ
આમોસ
ઓબાધા
યૂના
મીખાહ
નાહૂમ
હબાક્કુક
સફન્યા
હાગ્ગાચ
ઝખાર્યા
માલાખી
માથ્થી
માર્ક
લૂક
યોહાન
પ્રેરિતોનાં ક્રત્યો
રોમનોને પત્ર
1 કરિંથીઓને
2 કરિંથીઓને
ગલાતીઓને પત્ર
એફેસીઓને પત્ર
ફિલિપ્પીઓને પત્ર
કલોસ્સીઓને પત્ર
1 થેસ્સલોનિકીઓને
2 થેસ્સલોનિકીઓને
1 તિમોથીને
2 તિમોથીને
તિતસનં પત્ર
ફિલેમોને પત્ર
હિબ્રૂઓને પત્ર
યાકૂબનો
1 પિતરનો પત્ર
2 પિતરનો પત્ર
1 યોહાનનો પત્ર
2 યોહાનનો પત્ર
3 યોહાનનો પત્ર
યહૂદાનો પત્ર
પ્રકટીકરણ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
Notes
No Verse Added
History
રોમનોને પત્ર 11:20 (12 12 pm)
અમારા વિશે
Contact Us
રોમનોને પત્ર 11:20
1
તેથી
હું
પૂછું
છું,
“શું
દેવે
પોતાના
માણસોને
તરછોડી
દીઘા?”
ના!
હું
પોતે
ઈસ્રાએલનો
(યહૂદિ)
છું.
હું
ઈબ્રાહિમના
વંશનો
અને
બિન્યામીનના
કુળનો
છું.
2
ઈસ્રાએલના
લોકો
જનમ્યા
તે
પહેલાં
દેવે
તેમને
પોતાના
માણસો
તરીકે
પસંદ
કર્યા.
અને
દેવે
એ
લોકોને
તરછોડ્યા
નથી.
એલિયા
પ્રબોધક
વિષે
ધર્મશાસ્ત્ર
જે
કહે
છે
તે
તમે
સારી
રીતે
જાણો
છો.
ઈસ્રાએલના
લોકોની
વિરુંદ્ધમાં
દેવને
પ્રાર્થના
કરતા
એલિયા
વિષે
શાસ્ત્રમાં
ઉલ્લેખ
છે.
3
એલિયા
બોલ્યો,
“હે
પ્રભુ,
આ
લોકોએ
તારા
પ્રબોધકોને
મારી
નાખ્યા
છે
અને
તારી
વેદીઓનો
વિનાશ
કર્યો
છે.
પ્રબોધકોમાં
એક
માત્ર
હું
જ
હજી
જીવતો
છું.
અને
હવે
એ
લોકો
મને
પણ
મારી
નાખવાનો
પ્રયત્ન
કરી
રહ્યાં
છે.”
4
પરંતુ
દેવે
એલિયાને
શું
જવાબ
આપ્યો,
તે
જાણો
છો?
દેવે
તેને
કહ્યું,
“જે
7,000
માણસો
હજી
પણ
મારી
ભક્તિ
કરે
છે
તેઓને
મેં
મારા
માટે
રાખી
મૂક્યા
છે.
આ
7,000
માણસો
‘બઆલ’ની
આગળ
ઘૂંટણે
પડયા
નથી.”
5
એવું
જ
અત્યારે
પણ
છે.
થોડાક
માણસો
એવા
છે
કે
જેઓ
દેવ
કૃપાથી
પસંદ
કરાયા
છે.
6
અને
જો
દેવ-કૃપાને
કારણે
એમની
પસંદગી
થઈ
હોય,
અને
તેઓ
દેવના
માણસો
થયા
હોય,
તો
તે
તેઓનાં
કર્મોને
આધારે
નહિ.
પરંતુ
તેમનાં
કર્મોને
આધારે
તેઓ
દેવના
ખાસ
માણસો
થઈ
શક્યા
હોત
તો,
દેવ
લોકોને
કૃપાની
જે
બક્ષિસ
આપે
છે
તે
ખરેખર
બક્ષિસ
ન
ગણાત.
7
તો
એ
આમ
થયું
છે:
ઈસ્રાએલના
લોકોએ
દેવ-પ્રાપ્તિ
માટે
યોગ્યતા
કેળવવાનો
પ્રયત્ન
કર્યો.
પરંતુ
તેઓ
સફળ
ન
થયા.
પરંતુ
દેવે
જે
માણસો
પસંદ
કર્યા,
તેઓ
સુપાત્ર
થયા.
બીજા
લોકો
કઠણ
થયા
અને
તેમણે
દેવનો
આદેશ
સાંભળવાનો
ઈન્કાર
કરી
દીઘો.
8
શાસ્ત્રોમાં
લખ્યું
છે
તેમ:“દેવે
તેઓની
પર
ભર
ઊંઘનો
આત્મા
રેડયો
છે.”
યશાયા
29:10“દેવે
તેઓની
આંખો
બંધ
કરી
દીધી
જેથી
તેઓ
સત્ય
જોઈ
શકે
નહિ,
અને
દેવે
તેઓના
કાન
પણ
બંધ
કરી
દીધા
જેથી
કરીને
તેઓ
સત્ય
સાંભળી
શકે
નહિ.
અત્યાર
સુધી
આ
સ્થિતિ
ચાલુ
જ
રહી
છે.”
પુર્નનિયમ
29:4
9
અને
દાઉદ
કહે
છે:“મિજબાની
ઉડાવતા
લોકો
ભલે
ફસાઈ
જાય,
અને
પકડાઈ
જાય.
ભલે
તેઓને
પડવા
દો
અને
શિક્ષા
થવા
દો.
10
તેઓ
જોઈ
શકે
નહિ
એવી
તેઓની
આંખો
અંધકારમય
થાઓ,
અને
તેઓની
પીઠ
તું
સદા
વાંકી
વાળ,
અને
પછી
હંમેશને
માટે
ભલે
તેઓ
દુ:ખ
ભોગવે.”
ગીતશાસ્ત્ર
69:22-23
11
તેથી
હું
પૂછી
રહ્યો
છું:
“યહૂદિઓની
પડતીના
કારણે
શું
તેઓ
તેમનો
વિનાશ
લાવ્યા?
ના!
એમની
ભૂલો
જ
બિનયહૂદિ
લોકો
માટે
મુક્તિ
લાવી.
અને
યહૂદિઓમાં
ઈર્ષા
ઉત્પન્ન
થાય
માટે
આમ
બન્યું.
12
જો
કે
યહૂદિઓની
ભૂલ
આખી
દુનિયા
માટે
સમૃદ્ધ
આશીર્વાદો
લઈ
આવી.
અને
યહૂદિઓએ
જે
ખોયું
તે
બાબતે
બિનયહૂદિ
લોકો
માટે
અઢળક
આશિષ
લાવી.
દેવની
ઈચ્છા
પ્રમાણે
યહૂદિઓ
જ્યારે
લોકો
પ્રત્યેક
દયાળુ
બનશે
ત્યારે
આખી
દુનિયા
ખરેખર
વધારે
સમૃદ્ધ
આશીર્વાદ
પ્રાપ્ત
કરશે.
13
હવે,
જે
લોકો
યહૂદિ
નથી
તેમને
હું
સંબોધું
છું.
બિનયહૂદિઓનો
પણ
હું
પ્રેરિત
છું.
તેથી
જ્યાં
સુધી
મારે
એ
કાર્ય
કરવાનું
છે,
ત્યાં
સુધી
હું
મારાથી
શક્ય
હોય
એવી
સર્વોત્તમ
રીતે
કરીશ.
14
મને
આશા
છે
કે
હું
મારા
પોતાના
લોકોને
ઈર્ષાળુ
બનાવી
શકીશ.
એ
રીતે
કદાચ
એમાંના
કેટલાએકને
હું
બચાવી
શકીશ.
15
દેવ
યહૂદિઓથી
વિમુખ
થઈ
ગયો.
જ્યારે
એવું
થયું
ત્યારે
દેવે
દુનિયાના
અન્ય
લોકો
સાથે
મૈત્રી
કરી.
તેથી
જ્યારે
દેવ
યહૂદિઓને
સ્વીકાર
કરશે.
ત્યારે
લોકોને
ખરેખર
મૃત્યુ
પછીનું
તે
સાચું
જીવન
પ્રાપ્ત
થશે.
16
જો
રોટલીનો
પ્રથમ
ટૂકડો
દેવને
અર્પણ
કરવામાં
આવે
છે,
તો
તે
આખી
રોટલી
પવિત્ર
બની
જાય
છે.
જો
વૃક્ષનાં
મૂળિયાં
પવિત્ર
હોય
તો
વૃક્ષની
ડાળીઓ
પણ
પવિત્ર
હોય
છે.
17
એ
વાત
એવી
છે
જાણે
કે
ઉછેરવામાં
આવેલ
જૈતૂન
વૃક્ષની
કેટલીક
ડાળીઓ
કાપી
નાખવામાં
આવી
છે
અને
જંગલી
જૈતૂન
વૃક્ષની
એક
ડાળીની
તેમાં
કલમ
કરવામાં
આવી
છે.
તમે
બિનયહૂદિઓ
તે
જંગલી
ડાળી
જેવા
છો,
અને
તમે
હવે
પ્રથમ
વૃક્ષની
શક્તિ
અને
જીવનના
સહભાગી
થયા
છે.
18
અસલ
વૃક્ષની
ડાળીઓ
જે
કાપી
નાખવામાં
આવી
હતી,
તે
વિષે
તમે
ગર્વ
કરશો
નહિ.
એનું
ગર્વ
કરવા
માટે
તમારી
પાસે
કોઈ
યોગ્ય
કારણ
પણ
નથી.
શા
માટે?
કેમ
કે
તમે
એ
અસલ
વૃક્ષનાં
મૂળિયાંને
જીવન
આપતા
નથી.
તે
મૂળિયાં
તમને
જીવન
આપે
છે,
તમારા
જીવનને
આધાર
આપે
છે.
19
તમે
કહેશો,
“ડાળીઓ
એટલા
માટે
તોડી
નાખવામાં
આવી
હતી
કે
જેથી
કરીને
હું
તે
ઝાડમાં
જોડાઈ
શકું.”
20
એ
સાચું
છે.
પરંતુ
એ
ડાળીઓ
તોડી
નાખવામાં
આવી
હતી
કેમ
કે
અસલ
વૃક્ષમાં
તેઓને
વિશ્વાસ
ન
હતો.
અને
તમે
એ
અસલ
વૃક્ષના
ભાગ
બની
જીવી
રહ્યાં
છો,
કારણ
કે
તમે
વિશ્વાસ
ધરાવો
છો.
અભિમાન
ન
કરશો,
પરંતુ
દેવનો
ડર
રાખો.
21
જેમ
દેવે
એ
વૃક્ષની
કુદરતી
ડાળીઓને
રહેવા
ન
દીઘી,
એ
જ
રીતે
જો
તમે
વિશ્વાસ
નહિ
રાખો
તો,
દેવ
તમને
પણ
રહેવા
નહિ
દે.
22
આમ,
તમે
જોઈ
શકો
છો
કે
દેવ
દયાળુ
છે,
પરંતુ
તે
ઘણી
સખતાઈ
પણ
રાખી
શકે
છે.
જે
લોકો
દેવને
અનુસરવાનું
બંધ
કરે
છે
તેઓને
દેવ
શિક્ષા
કરે
છે.
પરંતુ
જો
તમે
દેવની
દયા
હેઠળ
જીવન
જીવતા
હશો
તો
તે
હંમેશા
તમારા
પ્રત્યે
કૃપાળુ
રહેશે.
જો
તમે
દેવની
દયાને
અનુસરવાનું
ચાલુ
નહિ
રાખો
તો
વૃક્ષમાંથી
ડાળીની
જેમ
કપાઈ
જશો.
23
અને
જો
યહૂદિઓ
ફરીથી
દેવમાં
માનતા
થશે
તો,
દેવ
એમને
ફરી
પાછા
અપનાવી
લેશે.
તેઓ
જ્યાં
હતા
ત્યાં
મૂળ
સ્થાને
તેમને
પુન:સ્થાપિત
કરવા
દેવ
સમર્થ
છે.
24
કોઈ
જંગલી
ડાળી
એક
સારા
વૃક્ષનું
અંગ
બને
એ
કાંઈ
કુદરતી
ઘટના
નથી.
તમે
બિનયહૂદિઓ
તો
કોઈ
જંગલી
જૈતૂન
વૃક્ષની
તૂટેલી
ડાળી
જેવા
છો.
અને
એક
સારા
જૈતૂન
વૃક્ષ
સાથે
તમને
જોડવામાં
આવ્યા
હતા.
પરંતુ
પેલા
યહૂદિઓ
તો
સારા
વૃક્ષની
ફૂટેલી
ડાળી
જેવા
છે.
તેથી,
તેમના
પોતાના
અસલ
વૃક્ષ
સાથે
તેમને
ફરીથી
જોડી
શકાય
છે.
25
ભાઈઓ
તથા
બહેનો,
આ
રહસ્યમય
સત્ય
હું
તમને
સમજાવવા
માગું
છું.
હું
ઈચ્છું
છું
કે
આ
સત્ય
તમને
સમજવા
માટે
સહાયરૂપ
થશે
કે
તમે
સર્વજ્ઞ
નથી.
તે
સત્ય
આ
છે:
ઈસ્રાએલના
એક
ભાગને
હઠીલો
બનાવવામાં
આવ્યો
છે.
પરંતુ
પુરતા
પ્રમાણમાં
બિનયહૂદિઓ
જ્યારે
દેવના
શરણે
આવશે
ત્યારે
એ
સ્થિતિ
પણ
બદલાશે.
26
અને
એ
રીતે
આખા
ઈસ્રાએલને
બચાવશે.
શાસ્ત્રોમાં
લખેલું
છે:“સિયોનમાંથી
ઉદ્ધાર
કરનાર
આવશે;
તે
યાકૂબના
કુટુંબના
અધર્મને
તથા
સર્વ
અનિષ્ટોને
દૂર
કરશે.
27
અને
જ્યારે
હું
તેઓનાં
પાપ
દૂર
કરીશ,
ત્યારે
તેઓની
સાથેનો
મારો
કરાર
પૂર્ણ
થશે.”
યશાયા
59:20-21;
27:9
28
યહૂદિઓ
સુવાર્તા
સ્વીકારવાનો
ઈન્કાર
કરે
છે,
તેથી
તેઓ
દેવના
શત્રું
છે.
તમે
બિનયહૂદિઓને
મદદ
કરવા
આમ
કર્યુ
છે.
પરંતુ
એ
ભૂલશે
નહિ
કે
યહૂદિઓ
હજૂ
પણ
દેવની
ખાસ
પસંદગી
પામેલા
લોકો
છે.
તેથી
દેવ
તેઓને
ખૂબજ
ચાહે
છે.
દેવે
તેમના
બાપદાદાઓને
વચનો
આપ્યાં
હતાં,
તેથી
દેવ
તેમને
ચાહે
છે.
29
દેવ
જ્યારે
જે
લોકોને
પાસે
બોલાવીને
એમને
કઈક
આપે
છે,
તે
પછી
દેવ
લોકોને
આપેલું
પોતાનું
વચન
કદી
પણ
પાછું
ખેંચી
લેતો
નથી.
30
એક
સમય
એવો
હતો
કે
જ્યારે
તમે
દેવના
આદેશનો
અનાદર
કરતા
હતા.
પરંતુ
હમણા
તમે
દયાપાત્ર
બન્યા,
કેમ
કે
પેલા
યહૂદિ
લોકોએ
દેવ-આજ્ઞાનો
અનાદર
કર્યો
છે.
31
અને
હવે
યહૂદિઓ
આજ્ઞાપાલનનો
અનાદર
કરે
છે,
કેમ
કે
દેવે
તમને
ક્ષમા
આપી
છે.
પરંતુ
આમ
એટલા
માટે
બન્યું,
જેથી
તેઓની
ઉપર
દેવ
દયા
કરે.
32
દેવ-આજ્ઞાનો
અનાદર
બધા
લોકોએ
કર્યો
જ
છે.
આજ્ઞાનું
ઉલ્લંઘન
કરનારા
બધા
લોકોને
દેવે
એક
સાથે
એક
જગ્યાએ
એકત્રિત
કરી
રાખ્યા
છે,
જેથી
કરીને
તે
તેઓ
પર
દયા
વરસાવી
શકે.
33
હા,
દેવની
સમૃદ્ધિ
અત્યંત
મહાન
છે!
દેવની
કૃપા
અને
ક્ષમા
અપરંપાર
છે!
દેવનું
જ્ઞાન
અને
વિવેક-બૂદ્ધિ
અનંત
છે!
દેવના
નિર્ણયોને
કોઈ
પણ
વ્યક્તિ
સમજી
શકશે
નહિ.
દેવના
માર્ગો
કોઈ
પણ
વ્યક્તિ
સમજી
શકશે
નહિ.
34
શાસ્ત્ર
કહે
છે
તેમ,“પ્રભુનું
મન
કોણે
જાણ્યું
છે?
તેનો
મંત્રી
કોણ
થયો
છે?”
યશાયા
40:13
35
“દેવને
કોઈએ
કઈ
પણ
ક્યારે
આપ્યું
છે?
દેવ
કોઈ
પણ
વ્યક્તિનો
ઋણી
નથી.
જેથી
કોઈને
પાછું
ભરી
આપવામાં
આવે?”
અયૂબ
41:11
36
હા,
બધી
વસ્તુઓના
સર્જક
દેવ
છે.
અને
દરેક
વસ્તુ
દેવ
દ્વારા
અને
દેવ
માટે
જ
ટકી
રહે
છે.
દેવનો
સર્વકાળ
મહિમા
થાઓ!
આમીન.
Common Bible Languages
English Bible
Hebrew Bible
Greek Bible
South Indian Languages
Tamil Bible
Malayalam Bible
Telugu Bible
Kannada Bible
West Indian Languages
Hindi Bible
Gujarati Bible
Punjabi Bible
Other Indian Languages
Urdu Bible
Bengali Bible
Oriya Bible
Marathi Bible
×
Alert
×
gujarati Letters Keypad References