પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાહની સ્તુતિ કરો. [QBR] જે યહોવાહને માન આપે છે, [QBR] જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે. [QBR]
2. તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; [QBR] ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે. [QBR]
3. તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; [QBR] તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે. [QBR]
4. ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; [QBR] તે કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે. [QBR]
5. જે માણસ કૃપા રાખીને આપે છે, [QBR] તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે. [QBR]
6. કેમ કે તે કદી પડશે નહિ; [QBR] ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. [QBR]
7. તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; [QBR] તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે. [QBR]
8. તેનું હૃદય શાંત છે, [QBR] તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ. [QBR]
9. તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; [QBR] તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; [QBR] તેને માન સહિત ઊંચો કરવામાં આવશે. [QBR]
10. દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; [QBR] તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; [QBR] દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 112 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 112:44
1. યહોવાહની સ્તુતિ કરો.
જે યહોવાહને માન આપે છે,
જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
2. તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે;
ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
3. તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
4. ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તે કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે.
5. જે માણસ કૃપા રાખીને આપે છે,
તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
6. કેમ કે તે કદી પડશે નહિ;
ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7. તે ખરાબ સમાચારથી ગભરાતો નથી;
તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
8. તેનું હૃદય શાંત છે,
તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
9. તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે;
તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.
10. દુષ્ટો જોઈને ગુસ્સે થશે;
તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે;
દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે. PE
Total 150 Chapters, Current Chapter 112 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References